વંથલી મામલતદાર કચેરી માં મુખ્ય કામગીરીઓ ઠપ્પ…..
વંથલી, વંથલી મામલતદાર ઓફિસ માં જનસેવા, ઈ-ધરા તેમજ પુરવઠા ની કામગીરી બંધ થતા લોકો ને પરેશાની.. મામલતદાર કચેરી ના કર્મચારીઓ ના જણાવ્યા મુજબ 31 તારીખ સુંધી આ તમામ સેવાઓ બંધ કરવા કલેક્ટરે આપ્યો હુકમ… કોરોના સંક્રમણ ને અટકાવવા નિર્ણય લેવાયો હોવાનો અંદેશો… Post Views: 139
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed